સોના કરતાં પણ વધારે કિંમતી છે આ છોડના પાન- શરીરને એટલા ફાયદા થશે કે, દવાખાનામાં પગ નહિ મુકવો પડે

Published on: 11:20 am, Wed, 1 September 21

વૃક્ષોનું વાવેતર કરવાથી આપણી આસપાસનું વાતાવરણ ફક્ત સુખદ જ નહી પરંતુ આપણું મન પણ ખુશ કરે છે. હવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, વૃક્ષનાં છોડ આપણને છાયો આપવાની સાથે જ ખાવા માટે ફળ પણ આપે છે. આની ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવાંથી આપણી ચારેય બાજુ હરિયાળીનું વાતાવરણ રહે છે. આ જ કારણ છે કે, તમામ લોકોએ આસપાસમાં વૃક્ષો રોપવા જ જોઇએ.

જો કે, આજે અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જે ખૂબ જ કિંમતી છે. ચોક્કસ આ વૃક્ષ વિશે જાણ્યા બાદ તમે આશ્ચર્યચકિત થઈ જશો. જેથી જો તમે ક્યારેય આ છોડને જોશો, તો તેને અવગણશો નહીં. એવાં કેટલાંક વૃક્ષ હોય છે કે, જે કેટલાંક ઓષધીય ગુણથી ભરપુર હોય છે. જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.

આજે અમે આપને એક એવા વૃક્ષ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેમાં ઓષધીય ગુણધર્મો ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે. આ ચમત્કારિક છોડ વિશે જાણવું ખુબ આવશ્યક છે. તો ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ. સામાન્ય ભાષામાં આ છોડને લોહરી કહેવામાં આવે છે. જો કે, એવા કેટલાંક લોકો છે કે, જેમને આ છોડ વિશે કોઈ જાણ હોતી નથી.

આ જ કારણ છે કે, તેઓ તેને કચરોગણીને ફેંકી દેતાં હોય છે. જેથી આજે અમે તમને આ છોડ વિશે સંપૂર્ણ માહિતગાર કરવાં માંગીએ છીએ કે, જેથી તમે તેને ફરીથી કચરો તરીકે ફેંકી દેવાની ભૂલ ન કરો. આ એક એવું છોડ છે કે, જે આસાનીથી આપણા ઘરની આજુબાજુમાં જોવા મળે છે.  આ છોડનો ઉપયોગ કરવાંથી અનેક રોગમાંથી મુક્તિ મળી શકે છે.

આ તમામ વિટામિન્સની ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ તેમજ વિટામિન-K પણ આ છોડમાં જોવા મળે છે. આની સિવાય આ છોડની રોગપ્રતિકારક શક્તિ પણ ખુબ વધ રહેલી છે. આ છોડ ફક્ત પચીસ વર્ષ સુધી જીવીત રહી શકે છે. આની સાથે જ આ છોડના ઉપયોગથી કેન્સર જેવા રોગ થવાની શક્યતા પણ ખુબ ઓછી રહે છે. આ જંગલી ઘાસને ભારતની ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે જેવા અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે.

આ છોડના પાંદડામાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલાંક ફાયદા સમાયેલા છે. પ્રોટીન તથા મિનરલ્સ પુષ્કળ છે. આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ ઉપયોગી છે. આ ઘાસ લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લુણીના છોડમાં ભરપૂર માત્રામાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન તથા ઇમ્યુનિટી વર્ધક દ્રવ્યો હોય છે કે, જે તમારા શરીરને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે. આ લુણીનું સેવન કરવાથી તમે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…